ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કવિ તરીકે કોણ જાણીતા છે ? અનિલ જોશી શિવકુમાર જોશી કાંતિ ભટ્ટ ગુણવંત શાહ અનિલ જોશી શિવકુમાર જોશી કાંતિ ભટ્ટ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મસ્થળ જણાવો. મહુવા માણસા રતનપુર વડાલી મહુવા માણસા રતનપુર વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યક્ષેત્રે નીચેનામાંથી કયા સર્જકનું પ્રદાન મહત્વનું છે ? મધુ રાય પન્નાલાલ પટેલ જયંત ખત્રી સુરેશ જોષી મધુ રાય પન્નાલાલ પટેલ જયંત ખત્રી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કમળના તંતુ’ કૃતિ કોની છે ? ડૉ. હરિવલ્લભ ભાયાણી અમૃતલાલ યાજ્ઞિક પ્રબોધ પંડિત રમણલાલ સોની ડૉ. હરિવલ્લભ ભાયાણી અમૃતલાલ યાજ્ઞિક પ્રબોધ પંડિત રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ? પ્રેમાનંદ દયારામ દલપતરામ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ દલપતરામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા મણીલાલ દ્વીવેદી બાલાશંકર કંથારીયા ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા મણીલાલ દ્વીવેદી બાલાશંકર કંથારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP