ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કવિ તરીકે કોણ જાણીતા છે ? ગુણવંત શાહ શિવકુમાર જોશી અનિલ જોશી કાંતિ ભટ્ટ ગુણવંત શાહ શિવકુમાર જોશી અનિલ જોશી કાંતિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ? ગુજરાત યુનિવર્સિટી ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? કિશનસિંહ ચાવડા ધૂમકેતુ દલપતરામ યશવંત મહેતા કિશનસિંહ ચાવડા ધૂમકેતુ દલપતરામ યશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતા પુસ્તકના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ ઈશ્વર પેટલીકર રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ ઈશ્વર પેટલીકર રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુંદરીને ઈ.સ. 1951માં કયો સુવર્ણચંદ્રક મળ્યો હતો ? વિદ્યાસભા કુમાર રણજિતરામ પદ્મવિભુષણ વિદ્યાસભા કુમાર રણજિતરામ પદ્મવિભુષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ? સુરત અમદાવાદ વડોદરા દ્વારકા સુરત અમદાવાદ વડોદરા દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP