ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ?

ગુણવંત શાહ
કનૈયાલાલ ભટ્ટ
પન્નાલાલ પટેલ
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ?

વિજયરામ વૈદ્ય
વાડીલાલ ડગલી
રામનારાયણ પાઠક
વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP