ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કવિ તરીકે કોણ જાણીતા છે ? ગુણવંત શાહ શિવકુમાર જોશી કાંતિ ભટ્ટ અનિલ જોશી ગુણવંત શાહ શિવકુમાર જોશી કાંતિ ભટ્ટ અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? ગુણવંત શાહ કનૈયાલાલ ભટ્ટ પન્નાલાલ પટેલ ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ કનૈયાલાલ ભટ્ટ પન્નાલાલ પટેલ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર કથા છે ? નર્મદ કવિ કાન્ત કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી નર્મદ કવિ કાન્ત કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રકલામાં મહત્ત્વના મનાતા ‘મુદ્રારાક્ષસ’ના રચયિતા કોણ છે ? શિવાનંદ વિશાખાદત્ત પાણિની વિષ્ણુ શર્મા શિવાનંદ વિશાખાદત્ત પાણિની વિષ્ણુ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનાવરની જાન' કોની કૃતિ છે ? નર્મદ ન્હાનાલાલ નંદશંકર મહેતા નવલરામ નર્મદ ન્હાનાલાલ નંદશંકર મહેતા નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ? વિજયરામ વૈદ્ય વાડીલાલ ડગલી રામનારાયણ પાઠક વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વિજયરામ વૈદ્ય વાડીલાલ ડગલી રામનારાયણ પાઠક વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP