ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લીલેરો ઢાળ' કાવ્યસંગ્રહના સર્જક કોણ છે ?

ઉમાશંકર જોશી
રાજેન્દ્ર શાહ
પ્રિયકાન્ત મણિયાર
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે?

ગાયત્રી પરિવાર
સ્વામિનારાયણ સંસ્થા
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાતી સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP