ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લીલેરો ઢાળ' કાવ્યસંગ્રહના સર્જક કોણ છે ? ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ પ્રિયકાન્ત મણિયાર જયંત પાઠક ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ પ્રિયકાન્ત મણિયાર જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમાસના તારા' કૃતિ કયા સર્જકની છે ? જયભિખ્ખુ રમણલાલ દેસાઈ કિશનસિંહ ચાવડા પ્રિયકાન્ત પરીખ જયભિખ્ખુ રમણલાલ દેસાઈ કિશનસિંહ ચાવડા પ્રિયકાન્ત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હંસાઉલી નીચેનામાંથી કયા મહાનુભાવ સાથે સંબંધિત છે ? નરસિંહ મહેતા પ્રેમાનંદ દલપતરામ અસાઈત ઠાકર નરસિંહ મહેતા પ્રેમાનંદ દલપતરામ અસાઈત ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોહીની સગાઈ' વાર્તાના સર્જકનું નામ જણાવો. રાજીવ પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ પીતાંબર રાજીવ પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ પીતાંબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહ્યું ? મધુરાય સુંદરમ સેહની ઉશનસ મધુરાય સુંદરમ સેહની ઉશનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે? ગાયત્રી પરિવાર સ્વામિનારાયણ સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગાયત્રી પરિવાર સ્વામિનારાયણ સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP