ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કેવા પ્રકારની સાહિત્યિક રચના છે ? જીવનચરિત્ર મહાકાવ્ય ઈતિહાસ નવલકથા જીવનચરિત્ર મહાકાવ્ય ઈતિહાસ નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરજ અને નગીન પાત્રો કઈ કૃતિમાં આવે છે ? ભવસાગર લોહીની સગાઈ પોસ્ટ ઓફિસ જન્મટીપ ભવસાગર લોહીની સગાઈ પોસ્ટ ઓફિસ જન્મટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ? નવલરામ ત્રિવેદી નારાયણ સૂર્વે ડૉ. રમેશ ઓઝા રમેશ પારેખ નવલરામ ત્રિવેદી નારાયણ સૂર્વે ડૉ. રમેશ ઓઝા રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શું આ પૈસા ચાર' એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુ:ખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? શામળ પ્રેમાનંદ અખો દયારામ શામળ પ્રેમાનંદ અખો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ? વિનોબા ભાવે સ્વામી આનંદ રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી વિનોબા ભાવે સ્વામી આનંદ રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર' પ્રખ્યાત લોકગીત કોની રચના છે ? રાજેન્દ્ર શાહ ચિનુ મોદી રમેશ પારેખ પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ ચિનુ મોદી રમેશ પારેખ પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP