ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

ઝવેરચંદ મેઘાણી
હેમુદાન ગઢવી
પિંગળશી ગઢવી
દુલાભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ?

ડાહ્યાભાઈ ધોળશાજી
મણિશંકર ભટ્ટ
ફુલચંદ શાહ
નૃસિંહ વિભાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ?

સિતાંશુ યશશ્ચંદ્ર
રઘુવીર ચૌધરી
વિષ્ણુ પંડ્યા
કિશોર મકવાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP