ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કેવા પ્રકારની સાહિત્યિક રચના છે ? નવલકથા મહાકાવ્ય ઈતિહાસ જીવનચરિત્ર નવલકથા મહાકાવ્ય ઈતિહાસ જીવનચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? ઝવેરચંદ મેઘાણી હેમુદાન ગઢવી પિંગળશી ગઢવી દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી હેમુદાન ગઢવી પિંગળશી ગઢવી દુલાભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ? ડાહ્યાભાઈ ધોળશાજી મણિશંકર ભટ્ટ ફુલચંદ શાહ નૃસિંહ વિભાકર ડાહ્યાભાઈ ધોળશાજી મણિશંકર ભટ્ટ ફુલચંદ શાહ નૃસિંહ વિભાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ? સિતાંશુ યશશ્ચંદ્ર રઘુવીર ચૌધરી વિષ્ણુ પંડ્યા કિશોર મકવાણા સિતાંશુ યશશ્ચંદ્ર રઘુવીર ચૌધરી વિષ્ણુ પંડ્યા કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયકાંત મણિયારના ‘લીલેરો ઢાળ’ કાવ્યસંગ્રહને કયા વર્ષે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 1984 1982 1981 1983 1984 1982 1981 1983 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શયદા' એ કોનું તખલ્લુસ છે ? ચિનુ મોદી હરજી લવજી દામાણી કરસનદાસ માણેક તનસુખ ભટ્ટ ચિનુ મોદી હરજી લવજી દામાણી કરસનદાસ માણેક તનસુખ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP