ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે દર્શાવેલ શબ્દો પ્રમાણનો અર્થ ધરાવે છે, જેમાં એક અર્થ ખોટો છે તે કયો ?

પ્રણામ
યથાર્થ જ્ઞાનનું સાધન
ગુણોત્તર
પુરાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___

ત્યાગ કરો અને સુખ ભોગવો
વહેમ રાખનારનો વિનાશ થાય છે.
જેવું કર્મ તેવું ફળ
મારા ભક્તનો કદી નાશ થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP