ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“ભારતીય સંસ્કૃતિનું પતન ન થાય તે અંગે આપણે વિચરવું જોઈએ’’ - વાકયનો પ્રકાર ઓળખવો ?

નિર્દેશવાક્ય
વિધ્યર્થવાક્ય
આજ્ઞાર્થવાક્ય
સંભવનાર્થવાકય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.

કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
સફળતા ન મળે એટલે પક્ષીને મારવા
કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP