Talati Practice MCQ Part - 6
તું ભારતને જગાડ ! ઊર્મિકાવ્યના કવિ કોણ છે ?

દરબાર પુંજાવાળા
રવીન્દ્રનાથ ટાગોર
કિશોર મકવાણા
ડૉ. હસુ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘માણસો માખીની જેમ મરતા હતા.” - રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે ?

વર્તમાન કૃદંત
વિધ્યર્થ કૃદંત
ભવિષ્ય કૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વર્ષ 1960માં ગુજરાત વિધાનસભાની બેઠક કયારે મળી હતી ?

16 ઑગસ્ટ
15 ઑગસ્ટ
17 ઑગસ્ટ
18 ઑગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP