Talati Practice MCQ Part - 6 જો a ≠ 0, B ≠ 0 તો (a⁶)³(b⁴)⁷ = ___. a⁰b⁰ a¹⁸b²⁴ a¹⁸b¹⁸ a²⁸b¹⁸ a⁰b⁰ a¹⁸b²⁴ a¹⁸b¹⁸ a²⁸b¹⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘બેદિલ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? રાજીવ પટેલ હરિન્દ્ર દવે કલાપી અશોક ચાવડા રાજીવ પટેલ હરિન્દ્ર દવે કલાપી અશોક ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સામુદાયિક વિકાસ કાર્યક્રમ તથા રાષ્ટ્રીય વિસ્તરણ કાર્યક્રમના કાર્યોની તપાસ કરવા જાન્યુઆરી 1957માં બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં કી સમિતિની રચના કરવામાં આવી હતી ? જનતા સમિતિ પંચાયતી રાજ સમિતિ કાર્ડ સમિતિ ગ્રામોદ્ધાર સમિતિ જનતા સમિતિ પંચાયતી રાજ સમિતિ કાર્ડ સમિતિ ગ્રામોદ્ધાર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ? નર્મદ મણિશંકર રત્નજી ભટ્ટ રા.વિ. પાઠક દલપતરામ નર્મદ મણિશંકર રત્નજી ભટ્ટ રા.વિ. પાઠક દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : મનમાં સમસમી જવું ધૂંધવાઈ જવું મૂંગા થઈ જવું નારાજ થઈ જવું આશા ન રહેવી ધૂંધવાઈ જવું મૂંગા થઈ જવું નારાજ થઈ જવું આશા ન રહેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સર્વોદય પ્લાન’ ની રજૂઆત કયા વર્ષે થઈ હતી ? 1950 1945 1965 1960 1950 1945 1965 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP