Talati Practice MCQ Part - 4
A અને B અનુક્રમે રૂ. 16000 અને રૂ, 20000 રોકી ધંધો શરૂ કરે છે તો વર્ષના અંતે નફો-નુકશાન ક્યા પ્રમાણમાં વહેંચી શકાય?

1 : 2
5 : 8
3 : 4
4 : 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઝીણાભાઈ દેસાઈ કયા સાહિત્ય પ્રકાર માટે પ્રખ્યાત છે ?

છપ્પાશૈલી
વાર્તાસંગ્રહ
કયસ કાવ્ય
હાઈકુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે દર્શાવેલ ક્યાં છેદના 11 અક્ષર નથી.

ઇન્દ્રવ્રજા
ઉપેન્દ્રવ્રજા
શાલિની
વંશસ્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
આલ્ફેડ જૂના સ્કૂટરને રૂ. 4700માં ખરીદે છે. અને રૂ. 800 તેને રીપેર કરાવવામાં નાખે છે. જો તે સ્કૂટર રૂ. 5800માં વેચે તો તેને કેટલો અને કેટલા ટકા નફો થાય ?

5(5/11)%
10%
12%
4(4/7)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા અનુચ્છેદ અનુસાર બે કે વધુ રાજ્યો માટે એક જ વડી અદાલતની બે સ્થાપનાનું પ્રાવધાન છે ?

231
233
232
234

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP