Talati Practice MCQ Part - 4
A અને B અનુક્રમે રૂ. 16000 અને રૂ, 20000 રોકી ધંધો શરૂ કરે છે તો વર્ષના અંતે નફો-નુકશાન ક્યા પ્રમાણમાં વહેંચી શકાય?

3 : 4
5 : 8
4 : 5
1 : 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ?

કેન્સર
ડાયાબીટીસ
અલ્સર
એઈડસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સંધિ છોડો :– મદોમંત

મદો + ઉન્નમત
મદ્: + ઉદ્મત
મદ્ + ઉન્મત
મદ્ + ઉત્ત્ + મત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાનાર્થી શબ્દ :– ચંચુસૂચી

સુદ્રઢ લખાણ
એક પંખી
ભુલભરેલ લખાણ
ખરાબ અક્ષર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘નિર્ઝરિણી’, ‘શૈવલિની’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

રણજિતભાઈ વાવાભાઈ મહેતા
ગુલાબદાસ બ્રોકર
બોટાદકર
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP