Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા કવિ સુધારકયુગના છે.

નરસિંહ મહેતા
દયારામ
જયંત પાઠક
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સ્નેહરશ્મિની આત્મકથા નીચેનામાંથી કઈ નથી ?

તૂટેલા તાર
સાફલ્ય ટાણુ
ઉઘડે નવી ક્ષિતિજ
મારી દુનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રૂ. 7200 માં એક વસ્તુ ખરીદી તેને 27% નુકસાનીથી વેચી અને મળેલ રકમમાંથી એક બીજી વસ્તુ ખરીદી તેને 30% નફાથી વેચી. પૂરા ધંધામાં નફો / ખોટ જણાવો.

4280 રૂ. ખોટ
3762 રૂ. ખોટ
એક પણ નહીં
3672 રૂ. નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી કયાં આવેલ છે ?

વલ્લભ વિદ્યાનગર
સાણંદ
વડોદરા
નડિયાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP