GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરૂદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચના જોડકા જોડો.(a) નવજીવન સાપ્તાહિક(b) ધી ઈન્ડિયન હોમરૂલ સોસાયટી(c) પ્રજા હિતવર્ધક સભા(d) બોંબ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા(1) ઊકાભાઈ પ્રભુદાસ(2) નરસિંહભાઈ ઈશ્વરભાઈ(3) મોહનદારા ગાંધી(4) શ્યામજી કૃષ્ણ વર્મા b-1, c-2, d-4, a-3 a-3, d-2, c-4, b-1 d-4, a-1, b-2, c-3 c-1, a-3, b-4, d-2 b-1, c-2, d-4, a-3 a-3, d-2, c-4, b-1 d-4, a-1, b-2, c-3 c-1, a-3, b-4, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી ક્યું વિધાન સાચું નથી ? ઉત્પાદન અંકુશ માટે ઉત્પાદન આયોજન આવશ્યક પૂર્વશરત ગણાય. ઉત્પાદન આયોજન અને ઉત્પાદન અંકુશ જોડિયા બાળકો સમાન છે. ઉત્પાદન આયોજનના કારણે જ ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ શક્ય બને છે. અવિરત ઉત્પાદન માટે ઉત્પાદન અંકુશ પૂર્વશરત છે. ઉત્પાદન અંકુશ માટે ઉત્પાદન આયોજન આવશ્યક પૂર્વશરત ગણાય. ઉત્પાદન આયોજન અને ઉત્પાદન અંકુશ જોડિયા બાળકો સમાન છે. ઉત્પાદન આયોજનના કારણે જ ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ શક્ય બને છે. અવિરત ઉત્પાદન માટે ઉત્પાદન અંકુશ પૂર્વશરત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મીહીર એક પેન અને ચાર નોટબુક રૂ. 70 માં ખરીદે છે. જો તે એક નોટબુક અને ચાર પેન ખરીદે તો તેણે રૂ. 55 ચૂકવવા પડે, તો એક નોટબુક અને એક પેનની કુલ કિંમત ___ થાય. રૂ. 35 રૂ. 30 રૂ. 25 રૂ. 15 રૂ. 35 રૂ. 30 રૂ. 25 રૂ. 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. અહીં હજારો વરસથી માણસ જાતજાતના પ્રયોગો કરતા. ગુણવાચક વ્યક્તિવાચક સંખ્યાવાચક આકૃતિવાચક ગુણવાચક વ્યક્તિવાચક સંખ્યાવાચક આકૃતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી વાંકો એનો અંબોડો ને વાંકાં એનાં વેણ છે અનુષ્ટુપ હરિગીત સવૈયા મનહર અનુષ્ટુપ હરિગીત સવૈયા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 માનવસાધન સંચાલકોના ક્રિયાત્મક કાર્યો પૈકી રોજગારલક્ષી કાર્યોમાં નીચેના પૈકી શાનો સમાવેશ કરેલ છે ? વ્યક્તિગત-જૂથ સંબંધો સ્થાપવા કર્મચારીનું ગુણાંકન કાર્ય વિશ્લેષણ કાર્ય મૂલ્યાંકન વ્યક્તિગત-જૂથ સંબંધો સ્થાપવા કર્મચારીનું ગુણાંકન કાર્ય વિશ્લેષણ કાર્ય મૂલ્યાંકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP