ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :(a) પ્રેમાનંદ(b) શામળ(c) કવિ દલપતરામ(d) ગોવર્ધનરામ ત્રિપાઠી(1) ભૂતિનિબંધ(2) બરાસકસ્તૂરી(3) સાક્ષરજીવન(4) રણયજ્ઞ (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ? શાંતિલાલ શાહ ચં. ચી. મહેતા કિસનસિંહ ચાવડા મધુસૂદન પારેખ શાંતિલાલ શાહ ચં. ચી. મહેતા કિસનસિંહ ચાવડા મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે. હરિહર ભટ્ટ બંસીધર શુકલ નગીન પારેખ વિશ્વનાથ ભટ્ટ હરિહર ભટ્ટ બંસીધર શુકલ નગીન પારેખ વિશ્વનાથ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ટુકડા - ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ નગીનદાસ પારેખ જયંતિ દલાલ મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ નગીનદાસ પારેખ જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દગ્ધકૃષિ કવિ' કોને ગણવામાં આવે છે ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી રાવજી પટેલ રમેશ પારેખ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી રાવજી પટેલ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP