ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :(a) પ્રેમાનંદ(b) શામળ(c) કવિ દલપતરામ(d) ગોવર્ધનરામ ત્રિપાઠી(1) ભૂતિનિબંધ(2) બરાસકસ્તૂરી(3) સાક્ષરજીવન(4) રણયજ્ઞ (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? અનિલ જોશી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ ઉમાશંકર જોશી અનિલ જોશી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રત્યાલંબન’ લઘુકથાસંગ્રહ કોનો છે ? રાવજી પટેલ મોહનલાલ પટેલ જ્યંતીલાલ ગોહિલ મોહન પરમાર રાવજી પટેલ મોહનલાલ પટેલ જ્યંતીલાલ ગોહિલ મોહન પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકનાટ્ય ભવાઈના ગીતો કે દુહાઓને શું કહેવાય છે ? ચોબોલા અને હરિયાળી બંને હરિયાળી પેડા ચોબોલા ચોબોલા અને હરિયાળી બંને હરિયાળી પેડા ચોબોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વ. દેસાઇ ને કયા જાણીતા વિવેચકે “યુગમૂર્તિ વાર્તાકાર” કહ્યા છે ? જયંતિલાલ ગોહેલ વિશ્વનાથ ભટ્ટ વિનેશ અંતાણી આદિલ મન્સૂરી જયંતિલાલ ગોહેલ વિશ્વનાથ ભટ્ટ વિનેશ અંતાણી આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ? દયાનંદ સરસ્વતી આનંદશંકર ધ્રુવ ઈન્દુલાલ યાજ્ઞિક કેશવહર્ષદ ધ્રુવ દયાનંદ સરસ્વતી આનંદશંકર ધ્રુવ ઈન્દુલાલ યાજ્ઞિક કેશવહર્ષદ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP