ભારતનો ઈતિહાસ (History of India)
નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.
સંત
a) રામાનુજ
b) ચૈતન્ય
c) શંકરા
d) કબીર
ફિલસૂફી
1) અદ્વૈત્ય ફિલસૂફી
2) નિર્ગુણ ભક્તિ
3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી
4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

a-3, b-2, c-1, d-4
a-1, b-4, c-3, d-2
a-3, b-4, c-1, d-2
a-2, b-1, c-4, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?

ઔરંગઝેબ - લાલ કિલ્લો
શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ
જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર)
અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ?

બાળ ગંગાધર તિલક
લાલા લજપતરાય
મહાત્મા ગાંધી
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
(ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ?

શ્રી ભુલાભાઈ દેસાઈ
શ્રી સુભાષચંદ્ર બોઝ
શ્રી સી. રાજગોપાલાચારી
શ્રી આસફ અલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ?

તૈલપ પ્રથમ
સોમેશ્વર બીજો
વિક્રમાદિત્ય પાંચમો
વિક્રમાદિત્ય છઠ્ઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP