ભારતનો ઈતિહાસ (History of India)
નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.
સંત
a) રામાનુજ
b) ચૈતન્ય
c) શંકરા
d) કબીર
ફિલસૂફી
1) અદ્વૈત્ય ફિલસૂફી
2) નિર્ગુણ ભક્તિ
3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી
4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

a-3, b-2, c-1, d-4
a-3, b-4, c-1, d-2
a-1, b-4, c-3, d-2
a-2, b-1, c-4, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઈસરોય તરીકે કોણ હતું ?

અલ્ફાંસો-દ-અલ્બુકર્ક
વાસ્કોડીગામા
કોર્નેલિસ-ડ-હસ્તમાન
ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ હતી ?

2જી ઓક્ટોબર, 1946
2જી સપ્ટેમ્બર, 1946
5મી સપ્ટેમ્બર, 1946
1લી ઓગસ્ટ, 1946

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વાંડીવાંશની લડાઈ, 1760 (Wandiwash)માં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર કોણ હતો ?

જનરલ આયર કૂફ
કાઉન્ટ ડી લેલી
સર જ્હોન લોરેન્સ
એડમિરલ વોટસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?

ઔરંગઝેબ - લાલ કિલ્લો
જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર)
અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા
શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP