ભારતનો ઈતિહાસ (History of India)
નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.
સંત
a) રામાનુજ
b) ચૈતન્ય
c) શંકરા
d) કબીર
ફિલસૂફી
1) અદ્વૈત્ય ફિલસૂફી
2) નિર્ગુણ ભક્તિ
3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી
4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

a-1, b-4, c-3, d-2
a-2, b-1, c-4, d-3
a-3, b-4, c-1, d-2
a-3, b-2, c-1, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ?

વિક્રમાદિત્ય છઠ્ઠો
તૈલપ પ્રથમ
વિક્રમાદિત્ય પાંચમો
સોમેશ્વર બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

દયારામ સહાની
એચ.ડી. સાંકલીયા
પંડિત માધો સરૂપ વત્સ
રાખલદાસ બેનર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP