ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-3, b-4, c-1, d-2 a-3, b-2, c-1, d-4 a-1, b-4, c-3, d-2 a-2, b-1, c-4, d-3 a-3, b-4, c-1, d-2 a-3, b-2, c-1, d-4 a-1, b-4, c-3, d-2 a-2, b-1, c-4, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ? કોઈનો લાડકવાયો સમરાંગણ વેરની વસૂલાત કંકાવટી કોઈનો લાડકવાયો સમરાંગણ વેરની વસૂલાત કંકાવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઈન્ડિયન સીવીલ સર્વિસમાંથી બરતરફ કરવામાં આવેલ હતા ? સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષ ચંદ્ર બોઝ સુરેન્દ્રનાથ બેનરજી આર સી દત્ત સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષ ચંદ્ર બોઝ સુરેન્દ્રનાથ બેનરજી આર સી દત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ? બહાદુરશાહ-પ્રથમ મુહમ્મદ શાહ જહાંદરશાહ ફર્રુખશિયર બહાદુરશાહ-પ્રથમ મુહમ્મદ શાહ જહાંદરશાહ ફર્રુખશિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મલાયા ખાતે 'ઇન્ડિયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો. રાસબેહારી બોઝ મોહનસિંઘ નિરંજનસિંઘ ગીલ સુભાષચંદ્ર બોઝ રાસબેહારી બોઝ મોહનસિંઘ નિરંજનસિંઘ ગીલ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP