Talati Practice MCQ Part - 4
યોજના આયોગના પ્રથમ ઉપાઅધ્યક્ષ કોણ હતા ?

K.C.નિયોગી
જવાહરલાલ નહેરુ
ગુલઝારીલાલ નંદા
શણમુખમ શેટ્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

ઉપગુપ્ત
ખલ્લાટક
રાધાગુપ્ત
ચાણક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
હથેળીમાં સમાય શકે તેવું કમ્પ્યૂટર ___ તરીકે ઓળખાય.

ડેસ્કટોપ
પામટોપ
લેપટોપ
સુપર કોમ્પ્યુટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

મણિલાલ નભુભાઈ દ્વિવેદી
વેણીભાઈ પુરોહિત
નરસિંહરાવ દિવેટીયા
બાલશંકર કંથારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP