Talati Practice MCQ Part - 3
'દીન દયાળ પેટ્રોલિયમ’ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયા જિલ્લામાં આવેલું છે ?

અમદાવાદ
ગાંધીનગર
જામનગર
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ?

આદિલ ‘મસ્યુરી'
બરકત વિરાણી
અમૃત ‘ઘાયલ’
મરીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક માણસે અમૂક ઈંડા ખરીદ્યા જેમાં 10% સડી ગયા. બાકી વધ્યા તેમાંથી 80% બીજાને આપ્યા. તો હવે તેની પાસે 36 ઈડા વધે છે. કેટલા ઈંડા ખરીદ્યા હતા ?

100
40
72
200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કારાકોરમ પર્વતશ્રેણીનું જૂનુ નામ શું હતું ?

K - 2 શ્રેણી
રાકાપોરત
કૃષ્ણાગીરી
સાગરમાથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP