Gujarat Police Constable Practice MCQ Part - 2
ખિલાફત આંદોલન કોણે શરૂ કર્યુ હતું?

લોકમાન્ય ટિળકે
અલીભાઈઓએ
દાદાભાઈ નવરોજીએ
મહાત્મા ગાંધીજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સંત કબીરના ગુરુ કોણ હતા ?

રામાનુજાચાર્ય
રામાનંદ
શેખ સલીમ ચિસ્તી
અમીર ખુશરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મનોવિજ્ઞાન પર ‘સ્વપ્ન અર્થઘટન’ પુસ્તકની રચના કોણે કરી હતી ?

વિલિયમ જેમ્સ
સિગ્મન ફ્રોઈડ
મેકસ વર્ધીમરે
જહોન કયૂઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય પુરાવા અધિનિયમ-1872 ની કલમ-18 મુજબ એજન્ટ દ્વારા કરવામાં આવેલી સ્વીકૃતિ

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
તે ગ્રાહ્ય છે ભલે તે સ્પષ્ટ રીતે અથવા મુખ્ય કર્તા દ્વારા ગર્ભીત રીતે આપવામાં આવી ન હોય.
જો તે સ્પષ્ટ હોય અથવા મુખ્યકર્તા દ્વારા તેને ગર્ભિત રીતે આપવામાં આવી હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP