GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.” આ વિધાન કોનું છે ?

લાલબહાદુર શાસ્ત્રી
ક.મા. મુન્શી
જવાહરલાલ નેહરુ
બી.આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
બંધારણની રીતે ‘સગીર’ શું દર્શાવે છે ?

બાળક
આપેલ પૈકી એક પણ નહીં
વ્યક્તિ
અઢાર વર્ષની નીચેની ઉંમર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP