ભારતની ભૂગોળ (Geography of India)
એગુલ્હાસ (Agulhas) પશ્ચિમ સરહદી પ્રવાસ નીચેના પૈકી કયા મહાસાગરનો છે ?

આર્કટિક મહાસાગર
એન્ટાર્કટિકા મહાસાગર
પેસિફિક મહાસાગર
હિંદ મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે.
અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP