GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
શૈશવાવસ્થા ક્યાં સુધી ગણવામાં આવે છે ?

જન્મથી 2 વર્ષ સુધી
જન્મથી 4 વર્ષ સુધી
જન્મથી 3 વર્ષ સુધી
જન્મથી 1 વર્ષ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
રવીન્દ્રનાથ કૃત ‘ગીતાજંલી’ નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે ?

રમણલાલ સોની
પ્રસાદ બ્રહ્મભટ્ટ
નગીનદાસ પારેખ
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
આંગણવાડી કાર્યકરને વિવિધ કાર્યોમાં નિયમિત રીતે કોષ્ણ મદદરૂપ થાય છે ?

મદદનીશ
આરોગ્ય કાર્યકર
મુખ્ય સેવિકા
ગ્રામ સેવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP