GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કોણે લખેલી ?

નરસિંહ મહેતા
કવિ નર્મદ
મફત દવે
કે. કા. શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નાણાંપંચની રચના શા માટે કરવામાં આવે છે ?

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે
બજેટ બનાવવા માટે
નાણાં ખરડાને મંજૂર કરવા માટે
નાણાં ખરડાને પસાર કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસ દરમિયાન શાની ગોળી લેવાની ભલામણ કરવામાં આવી છે ?

વિટામિન
કેલ્શિયમ
લોહતત્ત્વ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP