GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“20 લાખથી વધુ ન હોય તેવી વસ્તી વાળા રાજ્યમાં મધ્યવર્તી સ્તરે પંચાયતોની રચના કરી શકાશે નહીં." ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

243 C (1)
243 E (1)
243 B (2)
243 D (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
નીચેનાં વાક્યોની સચ્ચાઈ તપાસો.
(1) 21મી જૂને કકૅવૃત્ત અને 22મી ડિસેમ્બરના રોજ મકરવૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે.
(2) 23.5° ઉત્તરને કર્કવૃત્ત, 0° ને વિષુવવૃત્ત અને 23.5° દક્ષિણને મકરવૃત્ત કહે છે.

માત્ર બીજું વાક્ય સાચું છે.
પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં નથી.
પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં છે.
માત્ર પ્રથમ વાક્ય સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગ્રામ પંચાયતનો ઉપસરપંચ પોતાના હોદ્દા ઉપરથી લેખીત રાજીનામુ કોને આપી શકશે ?

પંચાયતને
તલાટી કમ મંત્રીને
તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને
સરપંચશ્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતીય મહિલા ક્રિકેટર કપ્તાન મિતાલીરાજ અંગે નીચેના 2 (બે) વાક્યો ની સત્યતા ચકાસી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) તેણી ટેસ્ટ ક્રિકેટ મેચમાં બેવડી સદી કરનારી પ્રથમ મહિલા છે.
(2) તેણીએ જૂન - 2018, 20-20(ટ્વેન્ટી-ટ્વેન્ટી) આંતરરાષ્ટ્રીય રમતમાં 2000 (બે હજાર) પુરા કર્યા હતા.

વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે
વિધાન (1) અને વિધાન (2) બંને સાચા છે
વિધાન(1) ખોટું છે વિધાન(2) સાચું છે
બંને વિધાન (1) અને (2)ખોટા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP