PSI Prelim Exam Paper (06-03-2022)
પુસ્તક 'Annihilation of Caste' ના લેખક કોણ હતા ?

જે એલ નહેરૂ
બી આર આંબેડકર
એમ કે ગાંધી
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
મનોવિજ્ઞાની ઈવાન પૉવલોવ કયા પ્રાણી સાથે પ્રયોગ માટે પ્રખ્યાત હતાં ?

કૂતરા
ગિની ડુક્કર
સસલા
ઉંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
“The Guide” પુસ્તક કોણે લખ્યું ?

સલમાન રશદી
જુમ્પા લહિરી
આર કે નારાયણ
વિક્રમ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP