Talati Practice MCQ Part - 1
વાતાપિકાંડ બિરુદ કોણે ધારણ કર્યુ હતું ?

રૂદ્રદામા
પૃથ્વીરાજ ચૌહાણ
રાજરાજ પ્રથમ
નરસિંહ વર્મન પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ભોળી રે ભરવાડણ....' પદના રચયિતા કોણ છે ?

ઉમાશંકર જોશી
મીરાંબાઈ
નરસિંહ મહેતા
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘ક્ષણોના મહેલમાં' કોનો ગઝલસંગ્રહ છે ?

ઝવેરચંદ મેઘાણી
ચિનુ મોદી
કવિ કાન્ત
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
પ્રવાસી ભારતીય દિવસ કઈ તારીખે ઉજવાય છે ?

9 જૂલાઈ
8 જાન્યુઆરી
9 જાન્યુઆરી
૪ જૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP