Talati Practice MCQ Part - 2
‘મહેમાનોને સંબોધન' કોની કૃતિ છે ?

કલાપી
કરસનદાસ માણેક
કાન્ત
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અલંકાર ઓળખાવો :– કરે છે મૌન હવે દિલની દાસ્તાન તમામ.

અન્યોક્તિ
સ્વભાવોક્તિ
રૂપક
વિરોધાભાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતમાં ગૃહ વપરાશ માટેના AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ?

110 V, 60 Hz
220 V, 60 Hz
220 V, 50 Hz
110 V, 50 Hz

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP