Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

નાગાર્જુન
સુશ્રુત
વાગ્ભાટ
ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચે આપેલા ઘાટોમાંથી કયા ઘાટ હિમાલય પર્વત શ્રેણીમાં આવેલ છે ?

જોજિલા
શિપકિલા
આપેલ તમામ
નાથુલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
___ એ મેઈન મેમરી અને રજિસ્ટર વચ્ચે બફરનું કાર્ય કરે છે.

ટેગ
કેશ
ટેમ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP