Talati Practice MCQ Part - 1
"રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ" પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે ?

ગ્રામમાતા
હૃદય ત્રિપુટી
એક ઘા
એનાં એ ગામડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
9 વાગ્યા પછી, રાત્રે 9 અને 10 વચ્ચે એક દિવાલ ઘડીયાળનો કલાક અને મિનિટ કાંટા એક બીજાના વિરુદ્ધ દિશામાં કયા સમયે થશે ?

9 વાગીને 16(4/11) મિનિટ
9 : 16 મિનિટ
9 : 15 મિનિટ
9 વાગીને 1/3 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP