Talati Practice MCQ Part - 3
શર્વિલક નાટકના લેખકનું નામ શું છે ?

રસિકલાલ પરીખ
મોહન પરમાર
હરીન્દ્ર દવે
જગદિશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
10000 રૂ.ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય ? (વ્યાજ દર 6 મહિને ઉમેરવું)

11238
11236
11336
11338

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મારાથી પત્ર લખાય છે’ કર્તરી વાક્ય બનાવો.

હું પત્ર લખું છું
મારા વડે પત્ર લખાય છે
મને પત્ર લખ્યો
મેં પત્ર લખાવ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP