GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રાજ્યમાં ત્રણ સ્તરની પંચાયતની રચના હોવી જોઈએ એ જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ(Article)નાં જણાવેલ છે ? 243 (g) 243 (f) 243 A 243 B (1) 243 (g) 243 (f) 243 A 243 B (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ચૂંટણી દરમ્યાન મતદાર વિભાગો રચવા માટેની જોગવાઈ કઈ કલમમાં છે ? 16 18 19 17 16 18 19 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રજા બાબતે કયા વિધાન/વિધાનો સાચાં છે ? (1) રજા એ હક્ક નથી. (2) રજા નામંજૂર /રદ કરી શકાય છે. (3) રજાનો પ્રકાર સક્ષમ સત્તાધિકારી બદલી શકે છે. માત્ર 3 1 અને 2 માત્ર 2 1, 2 અને 3 માત્ર 3 1 અને 2 માત્ર 2 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ? મીરાંબાઈ અખો નરસિંહ મહેતા, પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો નરસિંહ મહેતા, પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) “યોગક્ષેમ વહામ્યહમ્'' કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો. ભારતીય જીવન વીમા નિગમ પ્રસાર ભારતી સ્ટેટ બેંક રિઝર્વ બેંક ભારતીય જીવન વીમા નિગમ પ્રસાર ભારતી સ્ટેટ બેંક રિઝર્વ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) With the pollution crossing the standard norms, the ecology is facing ___ issues. criminal criticism criticise critical criminal criticism criticise critical ANSWER DOWNLOAD GUJARATI MCQ APP