Talati Practice MCQ Part - 1
ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે ?

ચંદ્રગુપ્ત મૌર્ય
સમુદ્રગુપ્ત
અશોક
વિક્રમાદિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સાપના અધ્યયનને શું કહેવાય છે ?

રેપ્ટોલોજી
એન્ટોમોલોજી
ઓફીયોલોજી
ફોઈકોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'અલ્પવિરામ' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

રાવજી પટેલ
રાજેન્દ્ર શાહ
નિરંજન ભગત
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

એની બેસન્ટ
સ્વામી વિવેકાનંદે
મહર્ષિ અરવિંદ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP