કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)ના DG તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? IPS એસ.કે સિન્હા IPS કે.વિજય કુમાર IPS એમ.એ. ગણપતિ IPS આર. આર. ભટનાગર IPS એસ.કે સિન્હા IPS કે.વિજય કુમાર IPS એમ.એ. ગણપતિ IPS આર. આર. ભટનાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ક્યારે મનાવાય છે ? 19 ડિસેમ્બર 21 ડિસેમ્બર 22 ડિસેમ્બર 20 ડિસેમ્બર 19 ડિસેમ્બર 21 ડિસેમ્બર 22 ડિસેમ્બર 20 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'RE-Invest 2020'ની થીમ જણાવો ? ઇનોવેશન ફોર રિન્યૂએબલ એનર્જી ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝીશન ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી કન્ઝર્વેશન ઇનોવેશન ફોર રિન્યૂએબલ એનર્જી ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝીશન ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી કન્ઝર્વેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2030ની એશિયન ગેમ્સ કયા દેશમાં આયોજિત થશે ? ચીન કતાર સાઉદી અરેબિયા ભારત ચીન કતાર સાઉદી અરેબિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું. 24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું. 'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો. 'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે. ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું. 24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું. 'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો. 'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની પ્રથમ સૌર ઉર્જાથી સંચાલિત લઘુચિત્ર ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP