Talati Practice MCQ Part - 5
ગુજરાતમાં ‘બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ'(BIS)ની કચેરી કયા આવેલી છે ?

રાજકોટ
વડોદરા
અમદાવાદ
અમદાવાદ અને વડોદરા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

1.1% નો
4% ખોટ
1.1% ખોટ
4% નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
___ એક્ષટર્નલ સ્ટોરેજ ઉપકરણ છે ?

ટેપ
આપેલ પૈકી એક પણ નહીં
પ્રિન્ટર
રેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
અશોક પાસે 100 રૂપિયા 80 નોટો સિરિયલ પ્રમાણેની છે. જો પ્રથમ નોટ પર 634428 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે.

644526
644508
644507
644506

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
GNFC ની સ્થાપના ક્યાં મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન થઈ હતી ?

બળવંતરાય મહેતા
માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
ધનશ્યામભાઈ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP