ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી ?

ખાલી ચણો વાગે ઘણો
ઉજળું એટલું દૂધ નહીં
ખોટો રૂપિયો ચળકે ઘણો
અધૂરો ઘડો છલકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP