ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો .1. મૈત્રક 2. યાદવ 3. સોલંકી 4. ચાવડા 2,1,4,3 1,3,4,2 1,4,3,2 4,3,1,2 2,1,4,3 1,3,4,2 1,4,3,2 4,3,1,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વસ્તુપાળ અને તેજપાળે આબુ પર બંધાવેલ લુણ વસહીના સ્થપતિ કોણ હતા ? એક પણ નહીં કીર્તિદેવ શોભનદેવ કીર્તિધર એક પણ નહીં કીર્તિદેવ શોભનદેવ કીર્તિધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "નરનારાયણાનંદ" મહાકાવ્યના સર્જનહાર કોણ છે ? વસ્તુપાલ કુમારપાળ યશચંદ્ર તેજપાલ વસ્તુપાલ કુમારપાળ યશચંદ્ર તેજપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી ? પડધરી ધ્રોલ ખંભાળિયા લાલપુર પડધરી ધ્રોલ ખંભાળિયા લાલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ? નવાનગરના રણજિતસિંહજી ગોંડલના ભગવતસિંહજી મોરબીના વાઘજી -II રાજકોટના લાખાધિરાજ નવાનગરના રણજિતસિંહજી ગોંડલના ભગવતસિંહજી મોરબીના વાઘજી -II રાજકોટના લાખાધિરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? દલપતરામ દુર્ગારામ મહેતા મહિપતરામ નર્મદશંકર દલપતરામ દુર્ગારામ મહેતા મહિપતરામ નર્મદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP