ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?

નવાનગરના રણજિતસિંહજી
ગોંડલના ભગવતસિંહજી
મોરબીના વાઘજી -II
રાજકોટના લાખાધિરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ?

દલપતરામ
દુર્ગારામ મહેતા
મહિપતરામ
નર્મદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP