Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

મીરાંબાઈ
નરસિંહ મહેતા
અખો
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વન્ય પ્રાણી સંપ્તાહની શરૂઆત કયા મહાપુરુષના જન્મદિન સાથે સંકળાયેલ છે ?

મહાત્મા ગાંધી
સરદાર વલ્લભભાઈ પટેલ
બાબાસાહેબ આંબેડકર
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયા અખબારની શરૂઆત કરી હતી ?

ઈન્ડિયન ઓપિનીયન
ઈન્ડિયા ટાઈમ્સ
બ્રાઈટઈન્ડિયા
યંગ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP