GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ કયારથી અમલમાં મુકેલ છે ?

26 જાન્યુઆરી, 2001
15 ઓગસ્ટ, 1998
24 જાન્યુઆરી, 1999
1 મે, 1998

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ?

એક
ત્રણ
સભ્યોની સંખ્યા જેટલા
બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP