ભારતનું બંધારણ (Constitution Of India) CBI નીચેના પૈકી કયા મંત્રાલય કાર્ય કરે છે ? કેબિનેટ મંત્રાલય પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ ગૃહ મંત્રી પી એમ ઓ કેબિનેટ મંત્રાલય પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ ગૃહ મંત્રી પી એમ ઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 268 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ? સેશન્સ કોર્ટ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્ય સરકાર જિલ્લા કલેકટર સેશન્સ કોર્ટ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્ય સરકાર જિલ્લા કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે ? સંરક્ષણ (ડિફેન્સ) બજેટ વિદેશ નીતિ નાણાકીય બિલ રેલવે બજેટ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ વિદેશ નીતિ નાણાકીય બિલ રેલવે બજેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેર ગોઠવણી કયારે કરવામાં આવે છે ? દરેક 20 વર્ષ બાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંધારણનો એક ભાગ છે એમ કહ્યું ? આપેલ તમામ બેરુબારી યુનિયન એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા કેશવાનંદ ભારતી આપેલ તમામ બેરુબારી યુનિયન એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા કેશવાનંદ ભારતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP