Gujarat Police Constable Practice MCQ Part - 3
ઈ.સ. 1905માં ભારતમાં સૌપ્રથમ કોલકાત્તા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિષય ભણાવવાની શરૂઆત કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

રાધાકમલ મુખરજી
રાજેન્દ્રનાથ બેનર્જી
ડો. એન.એન. એનગુપ્તા
બોઝેન્દ્રનાથ સીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પૃથ્વી પર સૌથી ઓછો વરસાદ ક્યા પડે છે ?

થરપાકરનું રણ
અતકામાનુરણ
સહારાનું રણ
ગોબીનુ રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચે આપેલા વાકયોમાં હુલ્લડ વિશે ક્યું વાકય ખોટું છે ?

હુલ્લડમાં જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી નથી.
હુલ્લડમાં ઓછામાં ઓછા પાંચ માણસો હોવા જોઈએ.
હુલ્લડ જાહેર જગ્યામાં જ થઇ શકે.
હુલ્લડ જાહેર કે ખાનગી જગ્યામાં થઇ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP