Talati Practice MCQ Part - 2
‘પાદરના તિરથ’ કોની કૃતિ છે ?

ચંદ્રવદન મહેતા
રસીકલાલ પરીખ
જયંતિ દલાલ
ગુણવંતરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ક્ષેમરાજ અને સાધ્વી’ કોનું નાટક છે ?

પ્રહલાદ પારેખ
જયંત પાઠક
ગોવર્ધનરામ ત્રિપાઠી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ?

દસમી સદી
બારમી સદી
અગિયારમી સદી
તેરમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચે આપેલા ઘાટોમાંથી કયા ઘાટ હિમાલય પર્વત શ્રેણીમાં આવેલ છે ?

શિપકિલા
આપેલ તમામ
નાથુલા
જોજિલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP