કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

સંજીવ મિતલ
સંજય ચંદર
વિનય કુમાર ત્રિપાઠી
રવિન્દ્ર ગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા 'નારાયણ દેબનાથ' નું નિધન થયું. તેમને ક્યા ક્ષેત્ર માટે 2021માં પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ?

સામાજિક કાર્ય
કલા
જાહેર બાબતો
સાહિત્ય અને શિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો નથી ?

માલજીભાઈ દેસાઈ
ભાવિના પટેલ
ખલીલ ધનતેજવી
ડૉ.લતા દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP