Revenue Talati Exam Paper (28-02-2016)
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930 ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્રારા દેશભરમાં ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?

'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન)
દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન)
સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન)
સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

પાટણની પ્રભુતા
ગુજરાતનો નાથ
પૃથ્વિવલ્લભ
જય સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP