Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ?

કેસ્કોગ્રાફ
અભય દીવો
ટ્રાન્સફોર્મર
થર્મોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ?

રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં
ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં
ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં
અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP