Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ?

એનાં એ ગામડાં
હૃદય ત્રિપુટી
ગ્રામમાતા
એક ઘા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

શ્રી કલ્યાણજી મહેતા
શ્રી નિત્યાનંદ કાનૂનગો
શ્રી મહેદી નવાઝ જંગ
શ્રી માનસિંહજી રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP