GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા 'સરસ્વતીચંદ્ર'ના સર્જક કોણ હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ઝવેરચંદ મેઘાણી
કવિ સુંદરમ્
કવિ દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ડિવિડન્ડ સામાન્ય રીતે ___ પર ચૂકવવામાં આવે છે.

અનામત મૂડી
મંગાવેલી મૂડી
ભરપાઈ થયેલ મૂડી
બહાર પાડેલી મૂડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP