Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ?

બાજીરાવ
શિવાજી મહારાજ
મહારાણા પ્રતાપ
સંભાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.

આદિલ મન્સૂરી
ચિનુ મોદી
રાજેન્દ્ર શુક્લ
મનહર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP