Talati Practice MCQ Part - 1
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

એની બેસન્ટ
મહર્ષિ અરવિંદ
બાલ ગંગાધર તિલક
સ્વામી વિવેકાનંદે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ભોળી રે ભરવાડણ....' પદના રચયિતા કોણ છે ?

નરસિંહ મહેતા
ઉમાશંકર જોશી
મીરાંબાઈ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘ધર્મેશ્વરી વાવ’ કયા જિલ્લામાં આવેલ છે ?

મહેસાણા
વડોદરા
ગાંધીનગર
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
બૌધી સત્વ પદ્મ પાણીનું ચિત્ર કઈ ગુફામાં આવેલ છે ?

ઉદયગિરિ ગુફા
બાઘ ગુફા
અજંતા ગુફા
ઈલોરા ગુફા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
દાંડીયાત્રા દરમિયાન પ્રથમ પડાવ કયા ગામે કરવામાં આવ્યો હતો ?

અસલાલી
બાદલપુર
કરાડી
રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP