Talati Practice MCQ Part - 1
અનુચ્છેદ 25 થી 28 માં કયા અધિકારની વાત કરાઈ છે ?

ધાર્મિક સ્વતંત્રતાનો
સંસ્કૃતિ-શિક્ષા અધિકાર
શોષણ વિરોધી અધિકાર
સ્વતંત્રતાનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
લીલાવતી જીવનકલા કોની કૃતિ છે ?

કનૈયાલાલ મુનશી
ગૌરીશંકર જોષી
પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'વૈખરી' શબ્દનો અર્થ જણાવો.

અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન
નાહકની વહોરેલી પીડા
સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી
વણસેલા સંબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP