Talati Practice MCQ Part - 8
નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ?

ચીફ માર્શલ
જનરલ
ફિલ્ડ માર્શલ
એડમિરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માણીક્યસુંદર સૂરિની ગદ્ય કૃતિ કઈ છે ?

પૃથ્વીસાર
પૃથ્વીચંદ્ર ચરિત્ર
પૃથ્વીચરિત્ર
પૃથ્વીચન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ?

ડૉ.લુઈ પાશ્વર
ડૉ.એડવર્ડ જેનર
ડૉ.આર્મર હેનસન
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો :
મનસુખ ખેતરનો પાક કાપે છે

મનસુખથી ખેતરનો પાક કપાશે
મનસુખ ખેતરનો પાક ન કાપે.
મનસુખથી ખેતરાનો પાક કપાય
માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP