GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયા કિસ્સાને સંયુકત પુરવઠો (Composite Supply) ગણવામાં આવશે ?
i. એક પંચતારક હોટેલ દ્વારા પૂરું પાડવામાં આવતું ચાર દિવસ અને ત્રણ રાત્રિનું પેકેજ જેમાં અલ્પાહાર સામેલ છે.
ii. ટાઈ, ઘડિયાળ, પાકીટ, પેનનું સંયુક્ત પેક જેને એક સાથે કીટ તરીકે બાંધવામાં આવ્યા હોય અને એક જ કિંમતે પુરા પાડવામાં આવતા હોય.
iii. કમ્પ્યુટર મરામતની સેવા જેમાં કમ્પ્યુટરના જરૂરી ભાગો પુરા પાડવાનો સમાવેશ થાય છે.
iv. કોચિંગ સેન્ટર પર વ્યાખ્યાન આપવાની સેવા જેમાં પ્રવાસનો સમાવેશ થાય છે.

ii, iii અને iv
i, iii અને iv
i, ii અને iv
i & iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયા કક્ષા-II (Leve-II) ના ઉદ્યોગ-સાહસ ગણાય છે ?
1. ભારત બહાર નોંધાયેલ ઉદ્યોગ સાહસ
II. જેનું ટર્નઓવર અગાઉના હિસાબી સમયગાળા દરમિયાન 50 કરોડથી વધારે હોય તેવા તમામ વ્યાપારી, ઔધોગિક અને વાણીજ્ય અહેવાલવાળા ઉધોગ-સાહસો
III. નાણાકીય સંસ્થાઓ
IV. વીમાનો ધંધો કરતા ઉધોગ-સાહસો
નીચે આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર III
માત્ર II
I અને III
II અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતની શીડ્યુલ્ડ વેપારી બેન્કોના સંદર્ભમાં નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ?

શીડ્યુલ્ડ વેપારી બેન્કો એ એવી બેંકો છે કે ભારતીય રીઝર્વ બેંક ધારા-1934ની બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ છે.
શીડ્યુલ્ડ વેપારી બેન્કોએ વૈધાનિક રોકડતા પ્રમાણ (SLR)ના નહીં પરંતુ રોકડ અનામત પ્રમાણ (CRR) ના ધોરણોને અનુસરવા પડે છે.
શીડ્યુલ્ડ વેપારી બેંકો એ એવી બેંકો છે જે ભારતીય રીઝર્વ બેંક નિયમન ધારો-1949ની બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ છે.
શીડ્યુલ્ડ વેપારી બેંકને ભારતીય રીઝર્વ બેન્કના બધા જ નિયમોનું પાલન કરવાની જરૂર નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નિવૃતિની જાહેર સૂચના ___ અવશ્ય આપવી જોઈએ.

માત્ર નિવૃત થતા ભાગીદાર સિવાયના કોઈપણ ભાગીદાર દ્વારા
આપેલ પૈકી એક પણ નહીં
માત્ર નિવૃત થતા ભાગીદાર દ્વારા જ
નિવૃત થતા ભાગીદાર કે અન્ય કોઈપણ ભાગીદાર દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ફરજીયાત લીક્વીડેશનના સંજોગોમાં, અરજદારે આદેશની નકલ કંપનીના રજીસ્ટ્રારને અવશ્ય દાખલ કરવી જોઈએ કે જે –

વિસર્જનના આદેશ પસાર થયાના છ માસમાં
વિસર્જનના આદેશ પસાર થયાના એક વર્ષમાં
વિસર્જનના આદેશ પસાર થયાના ત્રણ માસમાં
વિસર્જનના આદેશ પસાર થયાના એક માસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારત સરકાર બાહ્ય દેવું ક્યાંથી લઇ શકે ?

વિદેશી સરકારો પાસેથી
આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી
વિદેશી સરકારો પાસેથી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી બંને
વિદેશના શેર બજારોમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP