Gujarat Police Constable Practice MCQ
જયારે કોઇ અસ્થિર મગજની વ્યકિત ગુનો કરે છે ત્યારે તે અંગે IPC - 1860 માં શું જોગવાઇ કરવામાં આવેલ છે ?

અડધી સજાની જોગવાઇ છે.
આપેલ પૈકી એક પણ નહીં
ગુનો બને છે.
ગુનો બનતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા ?

હિલગાર્ડ અને એટકિન્સન
અબ્રાહમ મેસ્લો
કોલહર
જહોન બી. વોટસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP