Talati Practice MCQ Part - 3
કયા વડાપ્રધાનના સમયમાં રાજ્યપાલને ગાડીનું પાંચમું પૈડું કહેવામાં આવતું હતું ?

પી.વી. નરસિંહરાવ
આપેલ પૈકી એક પણ નહીં
જવાહરલાલ નહેરુ
ચૌધરીચરણ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર આત્મારામ જોશી
ઉમાશંકર નર્મદાશંકર જોષી
ઉમાશંકર જેઠાલાલ જોશી
ઉમાશંકર ભવાની જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

માધવસિંહ સોલંકી
કેશુભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
છબીલદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું સમાસનું જોડકું સાચું છે ?

નખશિખ - બહુવીહી
ત્રિકાળ - ઉપપદ
પંકજ - તત્પુરુષ
ટાઈમ ટેબલ - દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP