સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો ∑d² = 0 હોય તો ક્રમાંક સહસંબંધાંકની કિંમત ___ થાય. 0.25 -1 1 Zero 0.25 -1 1 Zero ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ₹ ___ થી ઉપરની સપ્લાય પર ઈ-વે બિલની આવશ્યકતા રહે છે ? 20,000 10,000 50,000 25,000 20,000 10,000 50,000 25,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરે પોતાનો અહેવાલ કોની સમક્ષ રજૂ કરીને પોતાની ફરજ પૂરી થયેલી ગણાશે ? કેન્દ્ર સરકાર સંચાલકો શેર હોલ્ડરો કંપની સેક્રેટરી કેન્દ્ર સરકાર સંચાલકો શેર હોલ્ડરો કંપની સેક્રેટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચુ છે. વાઉચિંગ એટલે હિસાબનોંધના સમર્થનમાં રજૂ થતા મૂળ દસ્તાવેજો તૈયાર કરવા. આમનોંધ અને ખાતાવહી એ આનુષંગિક વાઉચરો નથી. પ્રાથમિક વાઉચરો એટલે નાણાંકીય પત્રકો. વાઉચરો એટલે વ્યવહારના અસમર્થનમાં રજૂ થતી બાબતો. વાઉચિંગ એટલે હિસાબનોંધના સમર્થનમાં રજૂ થતા મૂળ દસ્તાવેજો તૈયાર કરવા. આમનોંધ અને ખાતાવહી એ આનુષંગિક વાઉચરો નથી. પ્રાથમિક વાઉચરો એટલે નાણાંકીય પત્રકો. વાઉચરો એટલે વ્યવહારના અસમર્થનમાં રજૂ થતી બાબતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ટ્રેઝરી બિલ્સ RBI દ્વારા કેન્દ્ર સરકાર વતી બહાર પાડે છે. આપેલ પૈકી એક પણ નહીં કોમર્શિયલ બૅન્ક વતી RBI બહાર પાડે છે. RBI વતી કેન્દ્ર સરકાર બહાર પાડે છે. RBI દ્વારા કેન્દ્ર સરકાર વતી બહાર પાડે છે. આપેલ પૈકી એક પણ નહીં કોમર્શિયલ બૅન્ક વતી RBI બહાર પાડે છે. RBI વતી કેન્દ્ર સરકાર બહાર પાડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લેણદારોને વેચાણ શેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે : લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય. દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય લેણીહૂંડી ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય દેવીહુંડી ખાતામાં જ અસર થાય. લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય. દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય લેણીહૂંડી ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય દેવીહુંડી ખાતામાં જ અસર થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP