Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય' -કહેવતનો અર્થ.

પોતાના જ વિરોધમાં આવવું
સ્વભાવ બદલવો મુશ્કેલ છે
પારકી આશા સદા નિરાશ
કંઈ લેવા દેવા નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું ?

મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે
અકબર અને રાણા પ્રતાપ વચ્ચે
બાબર અને હેમુ વચ્ચે
મરાઠાઓ અને બાબર વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
કયા ક્રાંતિકારી દેશભકત ઓક્સફર્ડ માં સંસ્કૃતના અધ્યાપક હતા ?

વિનોદ કિનારીવાલા
જયપ્રકાશ નારાયણ
વિઠ્ઠલભાઈ પટેલ
શ્યામજીકૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP