ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ?

જોન મીરાન્ડ કેઈન્સ
એ.સી. પીગુ
જગદીશ ભગવતી
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયા આર્થિક વૃદ્ધિના માપદંડ છે ?
1. કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)
2. કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNP)
3. માનવ વિકાસ સૂચકાંક (HDI)
4. ચોખ્ખુ રાષ્ટ્રીય ઉત્પાદન (NNP)
5. જાતીય વિકાસ સૂચકાંક (GDI)

આપેલ તમામ
1, 2, 3 અને 5
1, 2
1, 2, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP