બાયોલોજી (Biology) DNA અણુમાં DNA ની વિવિધતા દર્શાવતો ભાગ કયો છે ? શર્કરા ગ્લિસરોલ ફોસ્ફેટ નાઈટ્રોજન બેઈઝ શર્કરા ગ્લિસરોલ ફોસ્ફેટ નાઈટ્રોજન બેઈઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સહઘટક એટલે શું ? એપોએન્ઝાઈમ આપેલ તમામ અકાર્બનિક ઘટકો ઉત્સેચકના બંધારણનો બિનપ્રોટીન ભાગ એપોએન્ઝાઈમ આપેલ તમામ અકાર્બનિક ઘટકો ઉત્સેચકના બંધારણનો બિનપ્રોટીન ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ-1 અર્ધસૂત્રણ વિભાજન છે અને અર્ધીકરણ-II સમસૂત્રણ વિભાજન છે કારણ કે, સમજાત રંગસૂત્રની જોડ બને છે. વ્યતીકરણ પામે છે. રંગસૂત્રીકાનું અલગીકરણ સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે. સમજાત રંગસૂત્રની જોડ બને છે. વ્યતીકરણ પામે છે. રંગસૂત્રીકાનું અલગીકરણ સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ – II સમસૂત્રિભાજન છે જેમાં રંગસૂત્રની રંગસૂત્રિકા છૂટી પડે છે.)
બાયોલોજી (Biology) નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ? એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીના બર્હિકંકાલમાં આવેલું પ્રોટીન કયું છે ? માયોસીન મેલેનીન કેસીન કેરેટીન માયોસીન મેલેનીન કેસીન કેરેટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી સજીવ માટે અસંગત વિધાન કયું છે ? દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે. દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે. દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે. દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે. દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP