કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કયા આંદોલન દરમિયાન ગાંધીજીને ‘કરેંગે યા મરેંગે' (Do or Die)નું સુત્ર આપ્યું હતું ?

દાંડિકૂચ દરમિયાન
હિન્દ છોડો આંદોલન
અસહકાર આંદોલન
ચંપારણ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
અમરનાથ યાત્રા સાથે સંકળાયેલી ભગવાન શિવની ગદા શંકરાચાર્ય મંદિરમાં લાવવામાં આવી હતી. આ મંદિર કયા સ્થળે આવેલ છે ?

નૈનિતાલના શંકરાચાર્ય પર્વત પર
કાશ્મીરના શંકરાચાર્ય પર્વત પર
રૂરકીના શંકરાચાર્ય પર્વત પર
ઋષીકેશના શંકરાચાર્ય પર્વત પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP